News of Thursday, 12th September 2019
ઉનામાં કોૈન બનેગા કરોડપતિમાં ૨૫ લાખ જીતી ગયેલ ડો. કૃપા દેસાઇએ ગણેશજીની આરતી ઉતારી
ઉના તા ૧૨ : દયાનંદ કા રાજા ગણપતિ ભગવાનની ની આરતી કોૈન બનેગા કરોડપતિમાં ૨૫ લાખ જીતી ગયેલ ડો. કૃપાબેન દેસાઇએ ઉતારી હતી.
ઉનાનું ગોૈરવ વધારનાર ડો. કૃપાબેન દેસાઇ કોૈન બનેગા કરોડપતિમાં જઇ અને ૨૫ લાખ રૂપિયા જીતેલા એના સંદર્ભમાં દયાનંદ સોસાયટીમાં મુખ્ય મહેમાન બનાવેલ અને ૧૦૮ દીવાની આરતી રાખેલ અને સાથે સાથે એમના માતુશ્રી પ્રીતીબેન દેસાઇ કે જે શિશુભારતી સ્કુલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા અને ડો. કૃપાબેન દેલવાડા પી.એચ.સી. માં હાલ ફરજ બજાવી રહ્યા છે એ દરમિયાન કે.બી.સી. સુધી સફળતા મેળવેલ અને ખાસ ગણપતિ બાપાની આરતી ઉતારી હતી. (૩.૬)
(11:55 am IST)