સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ભાવનગર પ્રા.તખ્તસિંહજી પરમારનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન

 ભાવનગરના જૂની પેઢીના શિક્ષણવિદ્ અને ગુરુજીના નામથી જાણીતાપ્રાધ્યાપક તખ્તસિંહજી પરમારનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો છે,આજે સવારે વિદ્યાનગર ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નીકળેલી દિવંગતની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.(તસ્વીર અહેવાલ : મેઘના વિપુલ હીરાણી - ભાવનગર)

(11:52 am IST)