સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th August 2020

શ્રી સોમનાથ મહાદેવને જન્માષ્ટમી પર્વ નિમિત્તે સાંજે શ્રી કૃષ્ણ દર્શન શ્રુંગાર

વેરાવળ ::: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને આજે સાંજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ દર્શન શ્રુંગાર કરવામાં આવશે.

       શ્રી સોમનાથ મહાદેવના દર્શન દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે પરંતુ આ વખતે કોરોના ના કારણે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પાસ  આધારિત પ્રવેશ આપવામાં આવશે આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરીને જ દર્શન નો લાભ લેવાનો રહેશે.

(11:50 am IST)