સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

જસદણનુ આલણસાગર તળાવ ખાલીખમ!!

જસદણને પીવા માટે પાણી પુરૂ પાડતુ આલણસાગર તળાવ મેઘરાજાએ રિસામણા અને નેતાઓએ નર્મદાના પાણીથી ભરી દેવાના વાયદાથી હાલ કોરૂ છે ત્યારે આ તળાવ ભરાય તે તરફ પ્રજાની મીટ છે. (તસ્વીર હુસામુદ્દીન કપાસી)

(11:32 am IST)