સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

જુનાગઢમાં પણ વાયુ વવઝોડાની અસર વર્તાઇ :રસ્તામાં મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થયું હતું.

જુનાગઢ ;વાયુ વાવઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકે એ પહેલા તેની અસર વર્તાઈ રહી છે સૌરાષ્ટ્રના કરંટ આવ્યો છે ઊંચા મોજા ઉછાળી રહ્યાં છે ભારે પવનને કારણે છાપરા હોર્ડિંગ્સ સહિતના વસ્તુઓ ધરાશાયી થયા છે ટાયરે જુનાગઢમાં પણ વાયુ વવઝોડાની અસર વર્તાઇ :રસ્તામાં મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થયું હતું.

(1:13 pm IST)