સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 3 દર્દીઓના મોત :નવા 305 પોઝિટિવ કેસ : વધુ 304 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 3 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 305 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 304 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,57,371 સેમ્પલ લેવાયા છે

(5:37 pm IST)