સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જૂનાગઢમાં ખોડીયાર ગૃપ યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક અનાજ વિતરણ

જૂનાગઢ : ખોડીયાર ગ્રૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર મહિનાના બીજા રવિવારે ગરીબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરે છે. આ તકે વાલી મંડળના પ્રમુખ અને આજકાલના જૂનાગઢના તંત્રી શૈલેષભાઇ પારેખ, રમીલાબેન ઘુચલા, ઇન્દુબેન ખાણદર, પ્રતિકભાઇ મિશ્રાણી, અરવિંદભાઇ, મેહુલભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ ઘુચલા અને કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : વિનુ જોષી, જૂનાગઢ)

(12:58 pm IST)