સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

પોરબંદરમાં પૂ.ભાઇશ્રી દ્વારા અનાજ કીટ

જુનાગઢઃ પૂજયભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા સતત પાંચમા દિવસે પોરબંદરમાં કડીયા કામ અને મજુરી કામ કરનારા પ૦ થી વધુ પરીવારોને અન્નકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તે તસ્વીર. (અહેવાલઃ તસ્વીરઃ વિનુ જોષી-જુનાગઢ)

(12:49 pm IST)