સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

ગીર સોમનાથના ઉનાના અમોદ્રામાં સિંહોના ધામા :ગ્રામજનોમાં ફફડાટ

ચાર સિંહો રાતના સમયે શિકારની શોધમાં ગામમાં લટાર પણ મારતા જોવા મળ્યા

ગીર સોમનાથના ઉનાના અમોદ્રા ગામે છેલ્લા એક વર્ષથી સિંહ પરે ધામા નાખ્યા છે. ચાર સિંહો રાતના સમયે શિકારની શોધમાં ગામમાં લટાર પણ મારતા જોવા મળી છે. જેથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

  જોકે સિંહ પરિવારના ધામાના કારણે  અન્ય કોઈ ઘાસચારા ખાતા પશુઓ ખેતરમાં આવવાની હિંમત કરતા નથી..જેથી ઉભા પાકને નુકશાન થતુ નથી. અગાઉ આ વિસ્તારમાં જંગલી ભૂંડ, રોજડા, જેવા પ્રાણીઓ ખેતીને નુકશાન પહોંચાડતા હતો

(11:29 am IST)