News of Monday, 11th February 2019
ભાવનગર પુસ્તકનું વિમોચન
ભાવનગરઃ ફોટોગ્રાફર અજય જાડેજા દ્વારા 'અકસ્માતથી બચો' નામનું પુસ્તક વિમોચન થયુ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અભિનંદન પત્ર લખ્યો છે. આ પુસ્તક મુખ્ય મંત્રી રૂબરૂ આપવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીને પુસ્તક આપવામાં આવ્યુ તે તસ્વીર.
(11:53 am IST)