સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

દામનગરના ધામેલપરા શાળામાં લાઠીના આચાર્યોની બેઠક

દામનગર : ધામેલપરા ખાતે શાળામાં લાઠી તાલુકા આચાર્ય સંઘની બેઠક મળી હતી. અધ્યક્ષ સ્થાનેથી ટી.પી.ઓ દવેએ સરકારની વિવિધ યોજના લાભો અંગે માર્ગદર્શન આપેલ. આ તબકકે શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અંગે સરકાર દ્વારા લેવાતા પગલાઓની માહિતી પણ ઉપસ્થિત સંઘના સભ્યોને આપી હતી. તસ્વીરમાં આચાર્ય સંઘના સભ્યો નજરે પડે છે.(તસ્વીર : વિમલ ઠાકર, દામનગર)

(11:55 am IST)