સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th December 2018

લાલપુરમાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

લાલપુરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પુણ્ય તિથી નિમિતે ડો. બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લાલપુરના દલિત સમાજના પ્રમુખ તેમજ લાલપુર તાલુકાના દલિત ભાઇઓએ એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આંબેડકર ભવનમાં પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ ભકિત માખેચા)

(4:19 pm IST)