News of Wednesday, 11th November 2020
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝિટિવ નોંધાયા : વધુ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 8 કેસ,માંગરોળમાં 4 કેસ,કેશોદમાં 3 કેસ,ભેસાણ અને માણાવદરમાં -1 1 કેસ નોંધાયો
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 17 પોઝિટિવ નોંધાયા છે જયારે 2છેલ્લા 4 કલાકમાં વધુ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે આજે જૂનાગઢ સિટીમાં 8 કેસ,માંગરોળમાં 4 કેસ,કેશોદમાં 3 કેસ,ભેસાણ અને માણાવદરમાં -1 1 કેસ નોંધાયો છે
(10:15 pm IST)