News of Tuesday, 11th August 2020
ગોંડલ યુવરાજ હિમાંશુસિંહજી દ્વારા ઇનોવા કાર કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવા અર્પણ
ગોંડલ સ્ટેટ મહારાજા સાહેબ શ્રી પોતાની ઇનોવા કાર ડેપ્યુટી કલેકટર શ્રીને આ મહામારી કોરોનાને લઇને ગોંડલમાં વધતા જતા કેસને પગલે એમ્બ્યુલન્સ તરીકે આજે અર્પણ કરવામાં આવશે. ગોંડલના યુવરાજ હિમાંશુસિંહજીના હસ્તે જયરાજસિંહ જાડેજા માજી ધારાસભ્યને ચાવી અર્પણ કરવામાં આવશે. (તસ્વીર : ભાવેશ ભોજાણીઃ ગોંડલ)
(3:12 pm IST)