સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

પોરબંદરઃવિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રજુઆત

પોરબંદરઃધો૧૦ અને ૧૨માં નાપાસ અને પુરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા જિલ્લા શિક્ષણાઅધિકારીને એનએસયુઆઇ દ્વારા રજુઆત કરાવમાં આવી છે. એમએસયુઆઇ પ્રમુખ કિશનભાઇ રાઠોડ, કેન્ની ઝાલા, ઉમેશરાજ બારૈયા, જયદીપ સોલંકી, કૃણાલ રજવાત, કેવલ જગતિયા, કૃણાલ ગોહેલ યશ ઓઝા વગેરે હાજર રહ્યા હતાં આવેદન આપ્યું તે તસ્વીર.

(10:56 am IST)