News of Tuesday, 11th June 2019
જુનાગઢ અને જામનગરમાં પણ બે દિવસ શાળા-કોલેજોમાં રજા : વાવાઝોડાના પગલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે : આચાર્ય અને શિક્ષકોને શાળાએ હાજર રહેવા આદેશ
જુનાગઢ -જામનગર: સૌરાષ્ટ્ર-કચ્છમાં સંભવિત વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે જૂનાગઢ અને જામનગરમાં પણ બે દિવસ એટલે કે બુધવાર અને ગુરુવારે શાળા-કોલેજો બંધ રહેશે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જ્યારે આચાર્ય અને શિક્ષકોને શાળાએ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે
(6:28 pm IST)