જામનગરમાં ૧૭ વર્ષની કિશોરીને તેના પ્રેમીના ઘરેથી સમજાવી તેના માતા પિતાને પરત કરતી ૧૮૧
જામનગર, તા. ૧૦ : એક જાગૃત નાગરિક દ્વારા ગતરાત્રે ના ૩ વાગ્યાની આસપાસ ૧૮૧ ને ફોનઙ્ગ કરવામાં આવેલ.. ૧૭ વર્ષની કિશોરીને તેના માતા-પિતા દ્વારા જબરજસ્તી નિકાહ કરી દેતા હોય તેમજ ૧૭ વર્ષની કિશોરીને કોઈ ૧૯ વર્ષના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય તેના દ્યરે ચાલી ગયેલ હોય.
૧૮૧ દ્વારા તે છોકરીનું કાઉન્સલીંગ કરી તેની વધારે પૂછપરછ કરતાં તેણે ૧૮૧દ્ગચ જણાવેલ કે તે આઠ મહિનાથી કોઈ તેની નાતના છોકરાના પ્રેમસંબંધમાં હોય જેના કારણે તેને નિકાહ ન કરવા હોય જેથી તેની નીકાહના આગલા દિવસે ઘરેથી નીકળી ગયેલ તેના પ્રેમીના દ્યરે પહોંચી ગઈ હતી.
ત્યાંથી તેઓ એક ૧૮૧ અને મદદ માટે બોલાવેલ ૧૮૧ દ્વારા તેને કાયદાથી માહિતગાર કરેલ કે ૧૮ વર્ષથી નાની કોઈ પણ છોકરીના લગ્ન ન થઈ શકે જેથી હાલ ૧૮૧ દ્વારા તેને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે ૧૮૧ ની ઓફીસ પર લઈ આવે ત્યાં તેને સવાર સુધી આશરો આપેલ તેના માતા-પિતાનો સંપર્ક કરી તેમને સુપરત કરેલ છે.
જામનગર ૧૮૧ની ટીમ council બાવળવા ગીતાબેન એમ પોલીસ કોન્સ્ટેબલ મિનલબેન ગાગિયા પાયલોટ સુરજીતસિંહ સાથે રહી કિશોરીને મદદ કરેલ છે.