News of Tuesday, 11th June 2019
સૌરાષ્ટ્રના વેરાવળ-મહુવા વચ્ચે ગુરૂવારે સવારે ૬ થી ૭ વચ્ચે વાવઝોડુ ત્રાટકશે
કાંઠાના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા તાકીદ કરાયાની ચીફ સેક્રેટરીની જાહેરાતઃ ઓડીશાના ચીફ સેક્રેટરી સાથે સતત સંપર્કઃ વલસાડ જીલ્લાની ૧૨૦૦ બોટો કાંઠે લાંગરવામાં આવી : ૧૩ જુન બુધવારે સવાર સુધીમાં વાવાઝોડાની ઝડપ વધીને ૧૧૦-૧૨૦ કી.મી. સુધી પહોંચવા સંભવઃ વેરાવળના કાંઠેથી ૬૯૦ કી.મી. દુર વેરાવળની ૪૭ બોટો દરિયામાંથી પરત આવીઃ કલેકટરોની રજા રદ કરાઇઃ તંત્રને સાબદું બનાવાયું
(11:40 am IST)