News of Sunday, 11th April 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ એક દર્દીનું મૃત્યુ : નવા 123 કેસ નોંધાયા : વધુ 80 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે , જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 80 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 16 થયો છે ,અત્યાર સુધીમાં કુલ 2,16,162 સેમ્પલ લેવાયા છે
(6:40 pm IST)