સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

મહામંડલેશ્વr ૧૦૦૮ પૂજ્ય ભારતી બાપુ બ્રહ્મલીન થયા : કોરોનાએ જીવનદીપ બુઝાવ્યો :૫ તારીખથી કોરોના થયેલ.

સરખેજ ભારતી આશ્રમ તેમજ જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના પૂજ્ય શ્રી ભારતીબાપુ  મોડી રાત્રીના ૨.૩૦ કલાકે બ્રહ્મલીન થયા હોવાનું પૂજ્ય શ્રી ઋષિ ભારતીજી મહારાજે જણાવેલ છે. દર્શન અત્યારે ૮.૩૦ થી ૯.૩૦ સુધી સરખેજ આશ્રમ ખાતે થશે..ત્યાર બાદ સમાધિ સ્થાન જૂનાગઢ ખાતે લઇ જવાશે.જય ગિરનારી. (વીનુ જોશી)

(10:00 am IST)