News of Tuesday, 10th December 2019
મૃતકોમાંથી બે યુવકો પરીણીતઃ એક પત્નિ સગર્ભા
જુનાગઢ તા.૧૦ : જુનાગઢ જીલ્લાના મેંદરડા પાસે કરૂણ દુર્ઘટનામા ૪ કડવા પાટીદાર યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.
આ અકસ્માતનો ભોગ બનેલ જીગર પટેલના પત્ની સગર્ભા છે જયારે પીનાકીન પટેલના પણ લગ્ન થઇ ગયા છે. જયારે મૌલીન પટેલ અને મોહિત પટેલ અપરણીત છે.
(3:59 pm IST)