News of Wednesday, 10th November 2021
ભાવનગરનાં માદરે વતન સુરકામા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા તલવારબાજી
ભાવનગર : રાજયનાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ તેના માદરે વતન સુરકા ગામે યોજાયેલા સન્માન કાર્યક્રમ દરમ્યાન તલવારબાજી કરી હતી જેનો વિડીયો વાયરલ થયો છે. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હીરાણી-ભાવનગર)
(10:59 am IST)