સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th November 2018

ધોરાજીમાં માજી સાંસદ અરવિંદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી

આજરોજ ધોરાજીમાં માજી સાંસદ અરવિંદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા આવ્યા હતા.

 ધોરાજીમાં માજી સાંસદ સભ્ય અરવિંદભાઈ પટેલ નું ચાર દિવસ પહેલા અવસાન થયેલ હતું માજી સાંસદ સભ્ય અરવિંદભાઈ પટેલના ઘરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેબિનેટ મંત્રી  જયેશભાઈ રાદડીયા અરવિંદભાઈ પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવેલ હતા તથા ધોરાજીના અનેક મહાનુભાવોએ માજી સાંસદ સભ્ય અરવિંદભાઈ પટેલ ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપેલ હતી

(10:31 pm IST)