News of Thursday, 10th October 2019
મેંદરડાઃ મહંતને શ્વાને બચાવી લીધા
મેંદરડાઃ સાતવડલામાં શ્રી કરોડીયા હનુમાનજી મંદિરના મહંત અરવિંદબાપુ ઉપર જંગલી સુવરે હુમલો કરતા મંદિરમાં પાળેલા શ્વાને આ સુવર વધુ હિંસક બને તે પહેલા બચાવી લીધા હતા (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)
(11:52 am IST)