સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

મેંદરડાઃ મહંતને શ્વાને બચાવી લીધા

મેંદરડાઃ સાતવડલામાં શ્રી કરોડીયા હનુમાનજી મંદિરના મહંત અરવિંદબાપુ ઉપર જંગલી સુવરે હુમલો કરતા મંદિરમાં પાળેલા શ્વાને આ સુવર વધુ હિંસક બને તે પહેલા બચાવી લીધા હતા (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)

(11:52 am IST)