સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ખંભાળિયા પોરબંદર રોડ પર અનેક પુલ જર્જરિત જોખમી પુલનું વહેલી તકે સમારકામ કરવા માંગ

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોરબંદર રોડ પર અનેક પુલ જર્જરિત થઇ ગયા છે. જર્જરિત પુલ પર ગમે ત્યારે મોટા અકસ્માતની શક્યતાઓ વર્તાઇ રહી છે. જોખમી પુલ પર જીવના જોખમે રાહદારીઓ પસાર થઇ રહ્યા છે.જર્જરિત પુલોનું વહેલી તકે સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે.

(9:50 pm IST)