સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

જામનગરની શ્રીરામકથામાં રામભકતો ઉમટ્યાઃ મંડપ બહાર પણ ભાવિકો

આજે ચોથા દિવસે રામ ભકતો નું જાણે પુર આવ્યુ હોય તેવો માહોલ સર્જાયો છે,અને લોકો મંડપ બહાર પણ ગોઠવાય ગયા છે,અને આજે મેઘરાજા પણ જાણે રામકથામાં ગોઠવાય ગયા હોય તેમ કથા -ેમી ઉપર રહેમ રાખ્યો હોય લોકો મા ભારે ઉત્સાહ છે, તયારે આયોજકો દ્વારા ત્રીજા ડોમમાં બેસવાની વ્યવસ્થા કરી રહ્યા છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયાઃજામનગર)

(3:36 pm IST)