News of Saturday, 10th July 2021
જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 4. 37 .275 સેમ્પલ લેવાયા છે
(6:12 pm IST)