News of Friday, 10th July 2020
રણજીત સાગર ડેમ અને રણમલ તળાવના વધામણાં
જામનગરઃમહાનગરપાલિકા અને પદાધિકારીઓ દ્વારા રણજીતસાગર ડેમ અને રણમલ તળાવ માં નવા પાણી ની આવક આવતાઙ્ગ ડેમ ઓવર ફોલ થતા પાણી ના વધામણાં કરવામાં આવેલ આ સમયે મેયર હસમુખભાઇ જેઠવા,ડે. મેયર કરશનભાઈ કરમુર,સ્ટે.કમટી ના ચેરમેન સુભાષભાઈ જોશી,શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી દંડક જડીબેન સરવૈયા ,ભાજપ શહેર મહમંત્રી વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાભણીયા,કોર્પોરેટરશ્રીઓ પ્રવીણભાઈ માડમ,કેશુભાઈ માડમ, અતુલભાઈ ભંડેરી,જયેન્દ્રસિંહ ઝાલા હાજર રહેલા હતા.
(11:48 am IST)