સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 7 દર્દીઓના મોત : નવા 222 કેસ નોંધાયા : વધુ 284 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 7 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 222 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 284 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,61,731 સેમ્પલ લેવાયા

(6:10 pm IST)