News of Friday, 10th May 2019
કચ્છ માટે પાણીની ચિંતા સરકાર કરે છે પ્રજાજનો નિશ્ચિંત રહે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નારાયણ સરોવરના સ્થાનિક પ્રજાજનો સાથે સંવાદ સાધતા તેમને સ્પષ્ટ સધિયારો આપ્યો હતો કે માનવી કે પશુધન સુધ્ધાને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તેનું આયોજન સરકારે કરેલું જ છે
(9:44 pm IST)