News of Wednesday, 10th February 2021
સરખેજના મહંતે મંત્રીઓની મુલાકાત લીધી
જૂનાગઢઃ ગાંધીનગર રાજભવન ખાતે સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજયકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર સાથે શ્રી ભારતી આશ્રમ સરખેજના મહંત ઋષિ ભારતી બાપુએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે આશ્રમના સેવક મોન્ટુભાઈ શાહ તેમજ મનસુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(12:48 pm IST)