News of Monday, 10th January 2022
જામનગરમાં ફરી કોરોના બેફામ બન્યો : નવા 40 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે, શહેરમાં આજે શહેરમાં કોરોનાનો નવા 40 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.99.676 સેમ્પલ લેવાયા છે
(6:54 pm IST)