News of Monday, 9th November 2020
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 3 કેસ,માણાવદરમાં 2 કેસ અને વંથલીમાં 1 કેસ નોંધાયો
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના આજે નોંધાયેલ 16 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 3 કેસ,માણાવદરમાં 2 કેસ અને વંથલીમાં 1 કેસ નોંધાયો છે
(8:09 pm IST)