News of Monday, 9th November 2020
જામનગર શહેરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 24 એક્ટીવ કેસ
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 24 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 1,00,684 સેમ્પલ લેવાયા છે
(8:04 pm IST)