સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

અમરેલીના મોટી કુંકાવાવમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન તેમજ ખેડૂત સંમેલન યોજાયું

અમરેલીના મોટી કુંકાવાવ ખાતે સ્નેહમિલન તેમજ ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી નેતા વિપક્ષ ગુજરાત તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા,માજી જિલ્લા પંચાયત સદસ્ય રવજીભાઈ પાઘડાળ જીલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ દોંગા ન્યાય સમિતિ ચેરમેન રાજેશ ભાઈ દામોદરા, તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ ગોંડલીયા ,ઉપપ્રમુખ દેવદાન ભાઈ ખાટરીયા તાલુકા પંચાયત સદસ્ય કલ્યાણ ભાઈ દેસાઈ તેમજ ન્યાય સમિતિ ચેરમેન ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ, તેમજ ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

(1:00 am IST)