સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

થાનગઢ મારૂ રાજપૂત યુવા સંગઠન દ્વારા આવેદન આપી રજૂઆત

કચ્છ-રાપરમાં કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજસિંહ શેખાવત સામે એટ્રોસીટી હેઠળ ગુન્હો નોંધાયો તે અન્યાય હોવાની લાગણી સાથેની રજૂઆત થાનગઢ મારૂ રાજપૂત યુવા સંગઠનના હોદેદારોએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને કરી હતી તે વખતની તસ્વીર.

(4:07 pm IST)