સુરેન્દ્રનગરમાં વિજ થાંભલાને બેવડો વાળી ટ્રક નાસી ગયો
સુરેન્દ્રનગરઃ શહેરની મહેતા માર્કેટમાં રાત્રિના સમયે અજાણ્યા ટ્રક ચાલકે જીબીના વીજપોલ સાથે ટ્રક અથડાવી અને વીજળીના થાંભલા ને આંખોએ લાઇન સાથે બેન્ડ વાળી દે દેવામાં આવ્યો હતો ત્યારે આખી રાત્રિ દરમિયાન ચાલુ લઈને વીજળીનો થાંભલો નમેલો રહેતા અન્ય વાહનચાલકો પણ ભારે મુસીબતમાં મુકાયા હતા ત્યારે વહેલી સવારના આ વિસ્તારના કિરણભાઈ રાઠી તેમજ અલ્પેશભાઈ શાહ તુલસીભાઈ ભુતડા સહિતના વેપારીઓએ આપતા પીજીવીસીએલની આખી ટીમ મેતા માર્કેટમાં જાહેર માર્ગ ઉપર ચાર રસ્તા ઉપર નમેલા થાંભલાને વીજ પુરવઠો બંધ કરી અને તાત્કાલિક અસર કામગીરી શરૂ કરવામાં આવેલ હતી ત્યારે આ કામગીરીને લઇને હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે વળેલા આ વીજ થાંભલાને હટાવવા અને નવો થાંભલો ફીટ કરવાની કામગીરી હાલમાં જીબીના બીપીન ભાઈ રાવલ તેમજ તેમની ટીમે હાથ ધરી છે.