સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

રૂપાલા દ્વારકામાં

દ્વારકા ખાતે બપોર બાદ ૩ કલાકે ટ્રેન મારફતે આવેલા મંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલાએ ગાંધી સંકલ્પ યાત્રા સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા અને સમાપનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા, ત્યારબાદ મીઠાપુરથી વિમાન દ્વારા ગાંધીનગર જવા રવાના થયા હતા.

(11:48 am IST)