News of Monday, 9th September 2019
બગસરામાં મહોર્રમ નિમિતે તાજીયા
બગસરામાં મુસ્લીમ સમાજ દ્વારા મહોર્રમ નિમિતે છેલ્લાદોઢ માસથી તાજીયા બનાવવા માટેનુ કામ ચાલુ છે ઇમામ હુસૈનની યાદમાં સમગ્ર મુસ્લીમ સમાજ મહોર્રમ નિમિતે તાજીયા બનાવે છે જેમાં નદીપરા વિસ્તારમાં પાંચ તાજીયાની તૈયારી ચાલી રહી છે હુડકો મફતીયાપરા, કુકાવાવ નાકા જુનો ખાટકીવાડ ખ્વાઝા ગરીબ નવાજ ચોક ગરીબનવાઝ કમિટી દ્વારા તાજીયા બારવાગે પડમાં આવશે.
(12:10 pm IST)