News of Tuesday, 9th August 2022
ગોંડલના તાજીયા
ગોંડલ : મુસ્લીમોના મહત્વના અને માતમના પર્વ મહોર્રમ માસમાં કરબલાના યુધ્ધમાં શહીદ થયેલાઓના માનમાં તાજીયાઓ પડમાં આવ્યા હતાં. (તસ્વીર : અશોક જોષી -ગોંડલ)
(2:12 pm IST)