News of Tuesday, 9th August 2022
વાંકાનેરના કલાત્મક તાજીયા
વાંકાનેર : વાંકાનેરમાં સાંજે તાઝીયાઓ પડમાં આવ્યા હતા. મોડી રાત સુધી તાઝીયાઓનું ઝુલુસ નીકળીને ફરી તાજીયાઓને માતમમાં રખાયા છે. સોમવારે બપોરબે તાઝીયાઓ સહિત ઝુલુસનું પ્રસ્થાન થઇ. આ ઝુલુસ રૂટ મુજબ શહેરભરમાં ફરીને રાત્રે તાજીયાઓ ઠંડા કરવામાં આવશે. તસ્વીરમાં સુન્ની હુશેની કમીટીના કલાત્મક તાજીયા નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : ભાટી.એન.વાંકાનેર)
(10:20 am IST)