સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 9th August 2020

જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી અને પત્રકાર પરિવારના ૪ સભ્યોને કોરોના

ભરતભાઈ, તેમના પત્ની અને ભાભી અને ભત્રીજા પાર્થ સુખડીયા પણ કોરોના ઝપટે

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને  ખ્યાતનામ પત્રકાર શ્રી ભરતભાઈ સુખપરિયાને અને તેમના પત્ની પુષ્પાબેનને  કોરોના પોઝિટિવ આવેલ છે, તેમના ભાઈ બીપીનભાઈના પત્ની ભાનુબેનને અને જામનગરના યુવા પત્રકાર અને ભરતભાઇના ભત્રીજા  શ્રી પાર્થ સુખપરિયાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એકસાથે પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે

(11:38 am IST)