સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th July 2021

મોરબીમાં કોરોના કેસ નીલ : ૦૧ દર્દી સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ૦૩ થયો

મોરબી જીલ્લામાં આજે કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી તો ૦૧ દર્દી સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ઘટીને ૦૩ થયો છે
આજે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયો નથી તો મોરબી તાલુકામાં ૦૧ દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે મોરબી જીલ્લામાં એક દર્દી સ્વસ્થ થતા હવે એક્ટીવ કેસનો આંક ૦૩ થયો છે

(9:54 pm IST)