સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

ભચાઉ નજીક રામદેવપીર પાસે આજે બપોરના સમયે એક ગમખ્વાર કાર અકસ્માતમાં બે લોકોના મોત

ભચાઉ નજીક રામદેવપીર પાસે આજે બપોરના સમયે એક ગમખ્વાર કાર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો હતો જેને ગંભીર ઈજાઓ પહોંચતા ગાંધીધામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

   

(11:48 pm IST)