News of Sunday, 9th May 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 2 દર્દીઓના મોત : નવા 238 કેસ નોંધાયા : વધુ 280 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 238 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 280 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,61,169 સેમ્પલ લેવાયા
(7:35 pm IST)