સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 9th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 2 દર્દીઓના મોત : નવા 238 કેસ નોંધાયા : વધુ 280 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 238 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 280 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,61,169 સેમ્પલ લેવાયા

(7:35 pm IST)