News of Sunday, 9th May 2021
જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 5 દર્દીઓના મોત :નવા 348 પોઝિટિવ કેસ : વધુ 308 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 5 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 308 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 3,51,548 સેમ્પલ લેવાયા છે
(6:58 pm IST)