News of Friday, 9th April 2021
યાત્રાધામ વીરપુરમાં વેપારીઓનો મહત્વનો નિર્ણય : શનિ-રવિ અને સોમવારે બપોરે બે વાગ્યા બાદ તમામ ધંધા રોજગાર સ્વૈચ્છીક બંધ પાળશે : કોરોના સંક્રમણ રોકવા નિર્ણય લેવાયો
જેતપુર : પવિત્ર યાત્રા ધામ વીરપુરમાં વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે કોરોનાનું સંક્રમણ ન ફેલાય માટે શનિ, રવી, સોમ ત્રણ દિવસ બપોરે 2 વાગ્યા બાદ તમામ ધંધા રોજગાર સ્વેચ્છીક બંધ પાળશે
(8:53 pm IST)