સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

કચ્છ-કંડલા-ગુરૂદ્વારા પાસેની ઝુપડપટ્ટીમાં આગ : જાનહાની ટળી

ભૂજ, તા. ૯ : કંડલામાં ગુરુદ્વારા પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આજે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. આગમાં કેટલાક ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, ફાયરબ્રિગેડની ટીમ ફાયરફાઈટર સાથે દ્યટના સ્થળે ધસી ગઈ હતી અને આગને કાબુમાં લઈ લીધી હતી. સદ્દભાગ્યે કોઈ પણ જાનહાનિ થઈ નથી. આગ વિશે વધુ માહિતી તંત્ર દ્વારા મેળવાઈ રહી છે.

(1:45 pm IST)