સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

બાલાજી ગૃપ દ્વારા મજૂરો-શ્રમિકોને ભોજન અપાયું

ખીરસરા : બાલાજી ગ્રુપ વાજડી વડ ના સ્વયં સેવકો દ્વારા દરોજ ૪૦૦ થી વધુ ગરીબ મજૂરરો બે રોજગાર જરૂરતમંદ લોકો ને બે ટાઇમ નુ ગરમા ગરમ ભોજન ઝુપડાઓ માં વસતા લોકો ને પહોચાડવા નું કાર્યઙ્ગ કરેછે મેટોડા જીઆઇડિસી ખીરસરા મેટોડા વાજડીઙ્ગ વાગુદડ પાસે વસતા મજુરો દરોજ બપોરના શાક રોટલી છાશ તેમજ સાંજ નાઙ્ગ ખીચડી શાક રોટલીનુ ગરમાગરમ ભોજન બાલાજી ગ્રુપ દ્વારા પહોંચાડવા મા આવેછે તેવુ બાલાજી ગ્રુપ વાજડી વડ નું સંચાલન કરતા પરસોતમભાઈ લાઠીયાજણાવેછે તસ્વીરમાં ગરીબોને ભોજન પીરસતા સ્વયંસેવકો નજરે પડે છે. (તસ્વીર : ભીખુપરી ગોસાઇ)

(11:33 am IST)