સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

માણાવદરમાં પરપ્રાંતીયોને વિનામુલ્યે અનાજ

માણાવદરમાં પુરવઠા મામલતદાર  કચેરી દ્વારા પરપ્રાંતિય લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પુરવઠા મામલતદારશ્રી ભુવા તથા સ્ટાફ અને પાલિકા સ્ટાફ વિતરણ વખતે હાજર  રહેલ તે તસ્વીર. (તસ્વીરઃ ગીરીશ પટેલ-માણાવદર)

(11:29 am IST)